ન્યુઝ

યોગી સરકારનું મોટું એલાન- હિંસા કરનાર વિશે માહિતી આપનાર લોકો માટે યોગી સરકાર..

સુધારેલા નાગરિકતા અધિનિયમ (સીએએ) વિરુદ્ધ ગત વર્ષે ડિસેમ્બરમાં રાજધાની લખનૌમાં હિંસક વિરોધ પ્રદર્શનના કેસમાં આરોપીના પોસ્ટરો ફરી એકવાર બહાર પાડવામાં આવ્યા છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે ગયા વર્ષે 19 ડિસેમ્બરે લખનૌમાં સીએએ વિરુદ્ધ કરવામાં આવેલા વિરોધમાં સામેલ આઠ લોકો ગેંગસ્ટર હતા. રાજધાનીના કેટલાક પોલીસ મથકો અને જાહેર સ્થળોએ પોલીસે આ વિરોધીઓના ફોટોગ્રાફ્સ સાથે પોસ્ટરો લગાવ્યા છે.
અને એની સાથે જ યોગીજી એના ઉપર ઈનામ પણ જાહેર કર્યું છે. અને એ ઈનામમાં 5000 રૂપિયા આપવામાં આવશે.

WOW: Yogi's New Measure To Protect The Common Man From COVID-19 Will Blow Your Mind - MetroSaga

યોગીજી આ ગુનેગારો સામે કડક કારવાહી શરૂ કરવી દીધી છે.
વિરોધ દરમિયાન થયેલા નુકસાનની ભરપાઇ માટે લખનઉ જિલ્લા વહીવટીતંત્રે તે સમયે વિરોધીઓના ફોટોગ્રાફ્સના હોર્ડિંગ્સ પણ લગાવ્યા હતા. આ બાબતે ઘણો વિવાદ થયો હતો અને આ મામલો કોર્ટમાં ગયો હતો. વહીવટી તંત્રના આ પગલા પર ભારે નારાજગી વ્યક્ત કરતાં હાઈકોર્ટે આ હોર્ડિંગને હટાવવાનો આદેશ આપ્યો હતો.સરકારે આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, જ્યાં આ મામલો હજુ વિચારણા હેઠળ છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1 × two =

Back to top button
Close