ગુજરાત

પંચમહાલ જિલ્લાની શહેરાનગર પાલિકા દ્વારા કડક અમલ, જાણો શું છે કડક અમલ?

પંચમહાલ જિલ્લાની શહેરાનગર પાલિકા દ્વારા આજે રવિવારથી ગુમાસ્તા ધારાનો કડક અમલ શરુ કરવામા આવી રહ્યો છે.જેને લઇને આજે વેપારીઓએ પોતાના દુકાનો બંધ રાખીને ધંધા રોજગાર બંધ રખવામા આવ્યા છે.

દેશદુનિયામા હાહાકાર મચાવનર કોરોના વાયરસની પરિસ્થીતી થાળે પડી રહી નથી.પંચમહાલ જીલ્લામાં પણ દરરોજ ૨૦-૩૦ કેસો આવી રહ્યા છે.જીલ્લાની શહેરા નગર પાલિકા દ્વારા લોકડાઉન અને ત્યારદબાદ સમયે દર રવિવારે ગુમાસ્ધારાનો અમલ કરવામા આવતો હતો.પછી જે બંધ થઈ ગયો હતો.જેના કારણે રવિવારે પણ વેપારધંધા ચાલુ રહેતા હતા.રવિવર હોવાની વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરનારાઓની પણ શહેરાનગરમા વધારે અવરજવર રહેતી હતી.

આમ તે પરિસ્થીતીઁને લઈને કોરોના વાયરસની પરિસ્થીતી વકરે તેમા કોઈ બેમત નથી.તેન લઈને પાલિકાદ્વારા ફરી ગુમાસ્તાધારાનો અમલ કરાવાનુ શરુ કરવામા આવ્યુ છે.જેમા આજ રવિવારના રોજ શહેરા નગરના સિંધી ચોકડી,વૈજનાથ ભગોળ,પરવડી બજાર,નડા રોડ,બસ સ્ટેશન વિસ્તાર સહિતના સમગ્ર શહેરાનગરની દુકાનો બંધ રહી હતી.

This article is personal view of our viewer, we’re not confirmed any details personally, let us know if you know anything more about this

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

eighteen + eight =

Back to top button
Close