રાષ્ટ્રીય

કોરોના મુદ્દે રાહુલ ગાંધીના ફરી સરકાર પર પ્રહાર

  • આ સપ્તાહમાં કોરોનાના કેસ 50 લાખને પાર કરશે
  • એક્ટિવ કેસની સંખ્યા 10 લાખથી વધુ થશે
  • અનિયોજનીત લોકડાઉન એક અહંકાર વ્યક્તિની દેન

નવી દિલ્હી : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર ફરી કોરોનાના મુદ્દે આકરા પ્રહાર કર્યાં છે. રાહુલ ગાંધીએ આ અઠવાડિયામાં કોરોનાના કેસ 50 લાખને પાર કરશે તેવું કહ્યું છે. આ અઠવાડિયામાં એક્ટિવ કેસની સંખ્યા 10 લાખથી પણ વધુ થશે.

રાહુલ ગાંધીએ અનિયોજનીત લોકડાઉન એક અહંકાર વ્યક્તિની દેન હોવાનું જણાવ્યું છે. અનિયોજનિત લોકડાઉનથી કોરોના દેશભરમાં ફેલાયો છે

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

15 − 3 =

Back to top button
Close