ગાંધીનગર

ગાંધીનગર સચિવાલયમાં PIએ કરી આત્મહત્યા…

ગાંધીનગરમાં સચિવાલયમાં સલામતી શાખાના PIએ આત્મહત્યા કરી છે. 

ઘરે નહીં પહોંચતા પરિવારે પોલીસને કરી હતી જાણ. PI પીજે પટેલે સચિવાલયના પાર્કિંગમાં ગાડીમાં જ આપઘાત કર્યો. સચિવાલયના બ્લોક નંબર 2 સામે આવેલા પાર્કિંગમાં પાર્ક કરેલી ગાડીમાં જ આપઘાત કર્યો હતો. પોલીસે તપાસ કરતા ગાડીમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો છે. પીજે પટેલે કયા કારણોસર આત્મહત્યા કરી તે હજી જાણી શકાયુ નથી. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમની પાસેથી કોઈ જ પ્રકારની સ્યૂસાઈડ નોટ મળી નથી. 

તેમના પરિવારમાં એક પુત્ર અને એક પુત્રી તથા પત્ની છે. શા કારણે PI પીજે પટેલે આત્મહત્યા કરી તે હવે સવાલો ઉભા થઈ રહ્યા છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

two × three =

Back to top button
Close