સૌરાષ્ટ્ર

સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ જગ્યા તુલસીશ્યામના મહંત બાલકૃષ્ણદાસ બાપુ બ્રહ્મલીન થયા..

101 વર્ષની ઉંમરે મહુવા તાલુકાના કાટકડા સંજીવની આશ્રમ ખાતે બાલકૃષ્ણદાસબાપુ નુ દુઃખદ નિધન

મહંત બાલકૃષ્ણદાસ બાપુ દેહવિલય થતા સૌરાષ્ટ્ર સહિત મુંબઈના સેવકોમા શોક નો માહોલ

સોમનાથ કથા દરમ્યાન મોરારીબાપુ એ પણ શોક વ્યક્ત કર્યો……

બાલકૃષ્ણદાસ બાપુ ના દર્શન કરવા મોરારીબાપુ વાંરવાર જતા હતા મોરારીબાપુ ને હૃદયથી હતી આ મહંત ઉપર આસ્થા

4 દિવસ પહેલા તુલસીશ્યામના ટ્રસ્ટી પ્રતાપભાઈ વરૂ નું પણ નિધન થયું હતુ

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

six + thirteen =

Back to top button
Close