સૌરાષ્ટ્ર
સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ જગ્યા તુલસીશ્યામના મહંત બાલકૃષ્ણદાસ બાપુ બ્રહ્મલીન થયા..

101 વર્ષની ઉંમરે મહુવા તાલુકાના કાટકડા સંજીવની આશ્રમ ખાતે બાલકૃષ્ણદાસબાપુ નુ દુઃખદ નિધન
મહંત બાલકૃષ્ણદાસ બાપુ દેહવિલય થતા સૌરાષ્ટ્ર સહિત મુંબઈના સેવકોમા શોક નો માહોલ
સોમનાથ કથા દરમ્યાન મોરારીબાપુ એ પણ શોક વ્યક્ત કર્યો……

બાલકૃષ્ણદાસ બાપુ ના દર્શન કરવા મોરારીબાપુ વાંરવાર જતા હતા મોરારીબાપુ ને હૃદયથી હતી આ મહંત ઉપર આસ્થા
4 દિવસ પહેલા તુલસીશ્યામના ટ્રસ્ટી પ્રતાપભાઈ વરૂ નું પણ નિધન થયું હતુ