ધર્મરાષ્ટ્રીય

ભારતના સુપ્રસિદ્ધ મંદિરો ક્યાં આવેલ છે ચાલો જાણીએ એના વિશે….

ભારતની સંસ્કૃતિ ખૂબ જ પ્રાચીન અને દુનિયામાં ખૂબ જ પ્રસિદ્ધ છે. ભારતના દરેક ખૂણામાં કોઈ એક પ્રાચીન ગાથા અને મંદિરો આવેલ છે જેને જોવા માટે દુનિયાભરના લોકો ભારતભ્રમણ માટે આવે છે.

ચાલો આજે અમે તમને ભારતના થોડા એવા સુપ્રસિદ્ધ મંદિરો કઈ કઈ જગ્યા પર આવેલ છે એના વિશે જણાવીએ.

  • સુવર્ણ મંદિર અમૃતસર
स्वर्ण मंदिर, अमृतसर
  • વૈષ્ણવ દેવી જમ્મુ
वैष्णो देवी, जम्मू
  • કાશી વિશ્વનાથ મંદિર વારાણસી
काशी विश्वनाथ मंदिर, वाराणसी
  • કેદારનાથ મંદિર ઉતરખંડ
केदारनाथ मंदिर, उत्तराखंड
  • સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્લી
स्वामीनारायण अक्षरधाम मंदिर, दिल्ली
  • દિલવાડા મંદિર આબુ
दिलवाड़ा मंदिर, माउंट आबू
  • મીનાક્ષી મંદિર તામિલનાડું
मीनाक्षी मंदिर मदुरै तमिलनाडु

જગન્નાથ મંદિર પૂરી

श्री जगन्नाथ पुरी मंदिर, पुरी
  • સોમનાથ મંદિર
सोमनाथ मंदिर, गुजरात
  • દ્વારકાધીશ મંદિર
દ્વારકાધીશ મંદિરને વર્ષ 2018-19માં થઈ રૂા. બાર કરોડની આવક - Daily Gujarati News
  • નાગેશ્વર મંદિર દ્વારકા
नागेश्वर ज्योतिर्लिंग मंदिर, द्वारका
  • બિડલા મંદિર જયપુર
बिड़ला मंदिर, जयपुर
  • લોટસ મંદિર દિલ્લી
लोटस टेम्पल, नई दिल्ली
  • ત્રાંબાકેશવર મંદિર નાશિક
त्र्यंबकेश्वर,नाशिक
  • શિરડી સાઈબાબા
श्री साईं बाबा संस्थान मंदिर, शिरडी
  • સિધ્ધિવિનયક મંદિર મુંબઈ
सिद्धिविनायक मंदिर, मुंबई

પ્રેમ મંદિર વૃંદાવન

प्रेम मंदिर, वृंदावन

આ સિવાય ભારત ભરમાં બીજા કેટલાય મંદિરો આવેલ છે અને દરેક મંદિરનો પોતાનો એક અનોખો ઇતિહાસ છે. વિદેશ ફરવા કરતાં ભારત ભ્રમણ કરી દરેક મંદિરની મુલાકાત લેવી જોઈએ.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five + fifteen =

Back to top button
Close