ટ્રેડિંગરાષ્ટ્રીય

આઈપીએલ 2020: ગૌતમ ગંભીર, વિરાટ કોહલીને કેપ્ટનસીપ થી હટાવો..

વિરાટ કોહલીની કેપ્ટનસી માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું ટ્રોફી જીતવાનું સપનું આ વખતે પાછું આધુરું રહી ગયું છે. શુક્રવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હારી ગયું છે. ભારતીય ટીમના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરનું માનવું છે કે વિરાટ કોહલીને આરસીબીના કેપ્ટન પદ પરથી હટાવવો જોઇએ. છેલ્લા 8 વર્ષ થી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું હરતું આવી રહ્યું છે. ગૌતમ ગભીર વિરાટ ની કેપ્ટનસી થી ખુશ નથી.

Twitterati slams former Indian cricketer Gautam Gambhir for questioning Virat Kohli's captaincy skil- The New Indian Express

ગૌતમે વિરાટ કોહલીની કેપ્ટનશીપ અંગે ખૂબ જ ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.”મને બીજા કેપ્ટન વિશે કહો. જો તમે કેપ્ટનને પણ છોડી દો, તો પછી કોઈપણ એવા ખેલાડી વિશે કહો જે 8 વર્ષથી ખિતાબ જીત્યા વિના ટીમમાં સ્થાન બનાવી રહ્યો હતો.અને બીજી ગભીરે રોહિત ના વખાણ કર્યા છે.

Virat Kohli on Gautam Gambhir's 'lucky captain' jibe: Would be at home if I think like other people

ગંભીરએ કપ્તાની મામલામાં કિંગ્સ ઇલેવન પંજાબનું ઉદાહરણ આપ્યું હતું. પૂર્વ ખેલાડીએ કહ્યું કે, કિંગ્સ ઇલેવન પંજાબ પર નજર નાખો, અશ્વિન બે સિઝનમાં જીતી શક્યો નહીં અને તેને હટાવ્યો. રોહિત શર્મા પાંચમી વખત મુંબઈ ઈન્ડિયન્સને બિરુદ મળવાની નજીક છે, તેથી તે કેપ્ટન પદ પર છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

two + 2 =

Back to top button
Close