ગુજરાત

રાજ્યમાં: 1410 નવા કેસ નોંધાયા, 17નાં મોત, 1204 દર્દીઓ સાજા થયા.

રાજ્યમાં હવે દિવસે ને દિવસે કોરોનાની હાલત ગમ્ભીર થતી જાય છે.

અત્યાર સુધીમાં કુલ 1,03,775 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે.રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 38,00,469 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1407 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1204 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 84.14% ટકા છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 × four =

Back to top button
Close