ગુજરાત

પંચમહાલની પંચામૃત ડેરીના નિયામક મંડળની ચુટણી, તમામ બેઠકો બિનહરીફ જાહેર થઈ

પંચમહાલની પંચામૃત ડેરીના નિયામક મંડળની ચુટણી, તમામ બેઠકો બિનહરીફ જાહેર થઈ   પંચમહાલ જીલ્લાના વડામથક ગોધરા ખાતે લુણાવાડા રોડ પાસે પંચમહાલ,દાહોદ,મહિસાગર એમ ત્રણેય જીલ્લાના પશૂપાલકો અને દુધ ઉત્પાદકો માટે આર્શિવાદ સમાન પંચામૃત ડેરી આવેલી છે.આ ત્રણેય જીલ્લાના ખેડૂતો દુધ ભરીને આર્થિક રોજગારી પણ મેળવે છે.જીલ્લાની મહત્વની ગણાતી પંચામૃત ડેરીના નિયામક મંડળની ચુટણી યોજાઈ હતી.પંચામૃત ડેરી નિયામક મંડળ  ની તમામ બેઠકો થઈ બિન હરીફ થઈ હતી.પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના 18 મંડળીઓના સભ્ય થયા બિન હરીફ જાહેર થયા હતા.તમામ સભ્યો બિન હરીફ થતાં ચૂંટણી મતદાન પ્રક્રિયા ટળી હતી.તેમજ તમામ બેઠકો બેઠકો બિન હરીફ થતાં  ડેરીના સંકુલમાં ફટાકડા ફોડી વિજ્યોત્સવ મનાવાયો હતો.આને લઇને હવે ચેરમેન પદે પુનઃ એકવાર જેઠાભાઇ ભરવાડ નિશ્ચિત માનવામા આવી રહ્યાછે.પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લાના બે લાખથી વધુ દૂધ ઉત્પાદકોની જીવાદોરી પંચામૃત ડેરીને માનવામા આવે છે. This article is personal view of our viewer, we’re not confirmed any detials personally, let us know if you know anything more about this  રિપોર્ટર – ગણપત મકવાણા પંચમહાલ

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

19 − 3 =

Back to top button
Close