અંબાજી મંદિર માં દર્શન ની લાઈન માં સોશિયલ ડિસ્ટન્સ ના ધજાગરા

*અંબાજી મંદિર માં દર્શન ની લાઈન માં સોશિયલ ડિસ્ટન્સ ના ધજાગરા*
બનાસકાંઠા જીલ્લામાં કોરોના વાયરસ ના કેસો માં સતત વધારો થયી રહો છે ત્યારે અંબાજી મંદિર ના જી આઈ એસ એફ જવાનો કોઇ જાત નું નિયમ નું પાલન ન કરાવતા નજરે જોવા મળ્યા નિયમનું પાલન કરાવનાર નિયમ ને નેવે મૂકી અને નિયમનું ઉલ્લંધન કરતા હોય તેવું લાગી રહ્યું છુ.
અંબાજી મંદિર માં દર્શન પંથ ની લાઈન માં યાત્રિકોની ભારે ભીડ જોવા મળી એક બાજુ બનાસકાંઠા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થયી રહો છે તેમ છતાં અંબાજી મંદિર ના કર્મચારીઓ સરકાર ના નિયમો નું પાલન નથી કરવાતા અંબાજી મંદિર દર્શન પંથ ની લાઈન માં સરકારી નિયમ નું ઉલ્લંધન થાય છે.
ભારે ભીડ જોતા અનેક સવાલો ઉભા થયા છે કેમ અંબાજી મંદિર ના કર્મચારીઓ સરકારી નિયમો નું પાલન નથી કરાવતા એ મોટો સવાલ છે.
This article is personal view of our viewer, we’re not confirmed any details personally, let us know if you know anything more about this