ગાંધી જ્યંતી નિમિતે પુષ્પાંજલિ નો કાર્યક્રમ યોજાયેલ હતો.

પંચમહાલ : ગાંધીજીની જ્યંતી નિમિતે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પ્રમુખ અજીતસિંહ ભાટી ના નેતૃત્વમાં પુષ્પાંજલિ નો કાર્યક્રમ યોજાયેલ હતો ગાંધી ચોક પાસે આવેલ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી બાપુની પ્રતિમાને પુષ્પાજલી અર્પણ કરાઈ
બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજી તથા પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીની જન્મ જયંતી નિમિત્તે ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પ્રમુખ અજીતસિંહ ભાટી ના નેતૃત્વમાં પુષ્પાંજલિ નો કાર્યક્રમ યોજાયેલ હતો ગાંધી ચોક પાસે આવેલ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા ઉપર જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓ હોદ્દેદારો કાર્યકરો એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની દેશ સેવાઓ ને યાદ કરી પુષ્પાંજલિ આપી હતી કોંગ્રેસ પક્ષ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી રફીક તિજોરી વાલા જિલ્લા મહિલા પ્રમુખ પ્રિયંકાબેન જીલ્લા પછાત સેલના પ્રમુખ રાજેશભાઈ અડિયલ ગોધરા નગરપાલિકાના કોંગી આગેવાન વકીલ આબિદ ભાઈ શેખ ઓબીસી વિભાગના મંત્રી ગણપત પટેલ ગોધરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ કાર્યકારી આર્ એન પટેલ જય ગણેશ રમેશભાઈ શાહ નસરીન વાઘજીપુર વાળા સહિત મોટી સંખ્યામાં જોડાઈ રાષ્ટ્રપિતા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પિત કરેલ
This article is personal view of our viewer, we’re not confirmed any details personally, let us know if you know anything more about this