ગુજરાત
બનાસકાંઠા : દિયોદર ભારત વિકાસ પરિષદ દ્વારા શિરસ્તેદાર નું સન્માન કરાયું

દિયોદર ભારત વિકાસ પરિષદ દ્વારા શિરસ્તેદાર નું સન્માન કરાયું… તાજેતર માં થોડા દિવસ અગાઉ દિયોદર પ્રાંત કચેરી તેમજ મામલતદાર કચેરી માં સરકાર દ્વારા કેટલાક અધિકારી ઓની બદલી કરવામાં આવી છે. ત્યારે દિયોદર માં શિરસ્તેદાર તરીકે ચૌધરી તેજાભાઈ એ ચાર્જ સંભાળ્યો છે ત્યારે ભારત વિકાસ પરિષદ દ્વારા તેજાભાઈ ચૌધરી નું સન્માન કરવામાં આવ્યો છે. ભારત વિકાસ પરિષદ દિયોદર શાખા ના પ્રમુખ જામાભાઈ પટેલ, દીપેશભાઈ સેવક ,મહેશભાઈ ,સી.કે.શાહ ,શીતળભાઈ,ભરતભાઈ અખાણી સહિત સભ્યો ઉપસ્થિત રહી શિરરસ્તેદાર તેજાભાઈ ચૌધરી નું સાલ તેમજ ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યો હતું… This article is personal view of our viewer, we’re not confirmed any detials personally, let us know if you know anything more about this