ગુજરાત

ગુજરાતના 4 IAS હવે કેન્દ્રમાં નિયુક્તિ…

દેશનાં 46 IAS અધિકારીઓની કેન્દ્રમાં જોઈન્ટ સેક્રેટરી સમકક્ષ પદે નિયુક્તિ કરવામાં આવી છે. જેમાં ગુજરાતના 4 IAS અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. આ 4 અધિકારીઓમાં મનીષા ચંદ્રા, રાજેન્દ્ર કુમાર, રાજેશ મંજુ તથા રાકેશ શંકરની નિયુક્તિ કરવામાં આવી છે. મહત્વનું છેકે, આ નિયુક્તિમાં સૌથી વધુ ઉત્તરપ્રદેશના IASની નિયુક્તિ કરવામાં આવી છે.

આ પણ વાંચો..

15 રૂપિયાનો માવો 25 માં…

રાજકોટમાં કોરોનાના કારણે દિવસે કરફ્યુ જેવા આકરા નિયમો પાળવામાં આવી રહ્યાં છે. ત્યારે ફરી એકવાર લોકો પાન-તમાકુના મોં માંગ્યા રૂપિયા વસૂલી રહ્યાં છે. રાજકોટમાં પાનની દુકાનો બંધ થતાં સોપારી-તંબાકુની કાળા બજારી ફરીથી શરૂ થઈ છે. પાન-મસાલા માટે તંબાકુના ડબાનો 150 રૂપિયા હતો, જે હવે 200 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યો છે. તો 15 રૂપિયામાં મળતો માવો હવે 22 થી 25 રૂપિયામાં વેચાઈ રહ્યો છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

eight − 6 =

Back to top button
Close