દેવભૂમિ દ્વારકા

દ્વારકા જિલ્લામાં કોરોનાના વધુ 10 કેસ.

દ્વારકામાં 4 અને ખંભાળિયામાં 6 કેસ કોરોનાના નોંધાયા છે. ખંભાળિયામાં સંક્રમણ વધતા શહેરીજનો ચિંતામાં જોવા મળી રહ્યા છે. જ્યારે જિલ્લામાંથી 7 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે.

ડિસ્ચાર્જ દર્દીઓના લિસ્ટમાં દ્વારકાના 2 અને કલ્યાણપુરના 1 ખંભાળિયાના 4 દર્દીનો સમાવેશ થાય છે.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

fifteen − 14 =

Back to top button
Close